rashifal-2026

આથી નવજાત શિશુને મધ ચટાડવામાં આવે છે.

Webdunia
તો બાળકને મધ ચટાવ્યા વગર નહી રહી શકો

 
તમને યાદ નહી હોય પણ જયારે તમારો જન્મ થયો હશે ત્યારે તમને મધ ચટાડયું હશે અને વડીલો તમારા બાળકને પણ મધ ચટાડવાનું કહેતા હશે. તેની પાછળ એવુ કારણ છે જેને જાણી તમે પણ તમારા બાળક ને મધ ચટાવ્યા વગર નહી રહી શકો

મધની મિઠાશમાં છુપેલું રહસ્ય

મધ સખત મહેનતનું પરિણામ છે. આથી આની મિઠાશ ખાસ હોય છે. મધ ચટાડીને એવી કામના થાય છે કે બાળકના જીવનમાં ખુશાલી અને મિઠાસ કાયમ રહે.

સાથે આ સંસ્કાર વિકસિત કરવાનો પ્રયાસ કરે છે કે માણસ મેહનતથી ગભરાય નહી અને હમેશાં મીઠી વાણી બોલે. કારણ કે જીવનમાં ઉન્નતિ માટે વાણીનું ખૂબ મહત્વ છે.

શાસ્ત્રોમાં છુપેલું મધ ચટાડવાનું રહસ્ય

આશ્વાલાયન ગૃહસૂત્રમાં એક મંત્રનો ઉલ્લેખ મળે છે " ॐ પ્રતે દદામિ મધુનો ઘૃતસ્ય, વેદ સવિત્રા પ્રસૂત મધોનામ. આયુષ્માન ગુપ્તો દેવતાભિ:,શતં જીવ શરદો લોકે અસ્મિન."

શાસ્ત્રીય રૂપે આ મંત્રમાં બાળકને મધ ચટાડવાનો અર્થ છુપેલો છે. મધ શુદ્ધ અને પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. આને ચટાડવાથી મન અને વાણી નિર્મલ થવાની સાથે બાળકના દીર્ધાયુની કામના કરવામાં આવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

Show comments