Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - જ્યારે કામ થતાં થતા રહી જાય તો આટલુ કરો

Webdunia
મંગળવાર, 6 મે 2014 (14:11 IST)
દરેક માણસ પોતાનું કામ પોતાની સુવિધા પ્રમાણે કરે છે. પરંતુ એવા પણ લોકો છે જે શુભ મુહુર્ત જોયા વગર કોઈ કામ નથી કરતા. આ સંદર્ભમાં ત્રષિ- મહર્ષિ, મુનિયો,અને જ્યોતિષ પણ દરેક કામ મુહુર્ત મુજબ કરવાની સલાહ આપે છે. શુભ મુહુર્તમાં કામ કરવાથી કાર્ય પુર્ણ રૂપે સંપન્ન થવાની શક્યતા વધુ હોય છે. 
 
આમ તો કોઈ પણ દિવસ ખરાબ નથી હોતો. આપણા ગ્રહોનો જ પ્રભાવ દિવસ ને સારો કે ખરાબ બનાવે છે.  આવામાં મનમાં કોઈ પ્રકારની શંકા હોય  અને તમે કોઈ શુભ કામ માટે ઘરથી બાહર નીકળતા હોય તો કઈંક એવું અજમાવો,જે તમારા દિવસને શુભ બનાવવામાં તમારી મદદ કરે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે પણ જો આપણા સિતારા અનુકુળ ના હોય તો પ્રતિકૂળ પ્રભાવ કરે છે. જો તમે પણ ગ્રહોના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં અવરોધ આવે છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરો. આ ઉપાયોથી દિવસની અનૂકૂળતામાં ફેરવાય છે. 
 
*રવિવારે ખાવાનું પાન તમારી સાથે રાખીને જાવ.
* સોમવારે અરિસામાં તમારો ચેહરો જોઈને જાવ.
*બુધવારે કોથમીરના પાંદડાં ખાઈને જાવ.
* ગુરુવારે સરસિયાના થોડાક દાણા મોઢામાં નાખીને જાવ.
* શુક્રવારે દહીં ખાઈને જાવ.
* શનિવારે આદું અને ઘી ખાઈને જવું.  
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસ દોડતી થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments