rashifal-2026

શ્રીમંત થવાનો અને પૈસો ટકાવી રાખવાનો સરળ ઉપાય

Webdunia
P.R
શ્રીમંત થવાની ઈચ્છા દરેકની હોય છે. પણ ઘણીવાર એવુ બને છે કે ઘણા પ્રયત્નો કરવા છતા પૈસો મળતો નથી. મહેનત કરીને પણ તેના જેટલો પૈસો મળતો નથી એ આજે અનેક લોકોની સમસ્યા છે.

કેટલાય લોકો આવ સમયે એવુ વિચારે છે કે નસીબમાં પૈસો જ નથી. આવત વધી કે અચાનક મોટા ખર્ચા આવીને ઉભા થઈ જાય છે. અને આવેલા પૈસા ક્ષણવારમાં નીકળી જાય છે. આ માટે અમે તમને અહી ઉપાય બતાવીએ છીએ જેનાથી તમારી પાસે પૈસો આવશે પણ અને ટકશે પણ.

સવારે વહેલા ઉઠીને નિત્યકામથી પરવારીને ઘઉંના લોટની 108 નાની ગોળીઓ બનાવો. આ ગોળીઓ બનાવતી વખતે 'ૐ લક્ષ્મી લક્ષ્માયે નમ:' આ મંત્ર બોલતા રહેજો. ગોળીઓ બની ગયા પછી તેને એકાદ નદીમાં કે પછી એવા તળાવમાં જ્યા માછળીઓ હોય તેમને ખાવા માટે નાખી દો. આવુ રોજ કરવાથી જલ્દી તમારી આર્થિક પરિસ્થિતિમાં તમને સુધાર જોવા મળશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

BIG NEWS - IPL 2026 ને લઈને સામે આવ્યું અપડેટ, આ તારીખથી શરૂ થશે 19 મી સિઝન

Mohali Firing: - મોહાલીમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન પ્રમોટરની ગોળી મારીને હત્યા, બંબીહા ગેંગે લીધી જવાબદારી

17 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને વીજળીની ચેતવણી, શીત લહેર વધવાની શક્યતા; IMDએ આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું

નિતિન નબીન ની તાજપોશી... મોદીનો માસ્ટર સ્ટ્રોક, બીજેપી કાર્યકર્તાઓને પણ ચોકાવ્યા, કોંગ્રેસ પર બનાવ્યો દબાવ.. જાણો કેવી રીતે ?

Year Ender 2025- આ વર્ષે વિશ્વભરમાં બનેલી 10 સૌથી મોટી ઘટનાઓ, જે ભારતીયોને ઊંડી પીડા આપી, બીજી સૌથી મોટી ઘટના છે

Show comments