Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ સલાહ : મોતી ક્યારે ધારણ કરશો ?

મોતી ક્યારે ધારણ કરશો
Webdunia
P.R
મોતી છે ચંદ્ર પર પ્રભાવ નાખે છે. ચંદ્ર ભાવના અને મન તેનુ પ્રતિક છે. મોતીને કારણે લાગણી અને મન પર નિયંત્રણ મુકી શકાય છે. કેટલાક મોતી એવા હોય છે જેને ધારણ કરવાથી સ્થિરતા આવે છે.

મોતી શુભ, લીલા, હલકા ગુલાબી, લાલ, ભુરા અને લીલા રંગના હોય છે. મોતીમાં દરાર પડી હોય કે એ ક્યાકથી જોડાયેલો હોય, ચમકદાર ન હોય તેમા માટી કે કોઈ અન્ય પદાર્થ હોય તો એ મોતી ખોટો અથવા દોષપૂર્ણ માનવામાં આવે છે.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

18 એપ્રિલનું રાશિફળ - આજે 5 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

Show comments