Dharma Sangrah

જ્યોતિષ : તમારા બાળકો ભણવામાં નબળા હોય તો અપનાવો આ ઉપાયો

પરિક્ષામાં સફળતા મેળવવાના અચૂક મંત્ર

Webdunia
P.R


જો બાળકોને ભણવામાં મન ન લાગતુ હોય તો શુક્લ પક્ષના પ્રથમ રવિવારે આમલીના 22 પાન લઈ આવો. તેમાંથી 11 પાન સૂર્યદેવને ૐ સૂર્યાય નમ: કરતા અર્પણ કરી દો અને બાકીના પાન અભ્યાસના કોઈપણ પુસ્તકમાં મુકી દો. ભણવામાં મન લાગવા માંડશે.

પરીક્ષામાં સફળતા અને એકાગ્રતા માટે બાલકોને ગણેશ રુદ્રાશ પહેરાવો અને દરેક બુધવારે ગણેશ મંદિર જઈને મગથી બનેલ 11 કે 21 લાડુઓનો ભોગ લગાવો અને બાળકો પાસેથી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરાવો.


P.R
વિદ્યા પ્રાપ્તિના અચૂક અને સિદ્ધ મંત્ર

1. ૐ શારદા માતા ઈશ્વરી, મે નિત સુમરિ તોય, હાથ જોડ અરજી કરુ વિદ્યા વર દે મોય
2. ગ્રુરૂ ગૃહન ગણે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ
3. શારદાયૈ નમસ્તુભ્યં, મમ હ્રદયે પ્રવેશિની,
પરીક્ષાયા સમુત્તીર્ણ, સર્વ વિષય નામ યથા.

જો તમારા બાળકો નાના હોય તો આ મંત્રોનો જાપ માતા-પિતા પણ કરી શકે છે. પણ બાળકો જો મોટા છે અને ભણવામાં અને પરીક્ષામાં ચમકદાર સફળતા ઈચ્છે છે તો પોતે આ મંત્રોનો દરરોજ સવારથી લઈને રાત સુધી જાપ કરો. ચોક્કસ સફળતા મળશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

'અમે તેનું ગળું દબાવીને હત્યા કરી': દંપતીએ મકાનમાલિકની હત્યા કરી, લાશ બેગમાં ભરી દીધી...

Weather Updates- દેશભરમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

GSSSB Assistant Librarian Recruitment 2025 : 100 જગ્યાઓ પર નીકળી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

Ram Sutar: સ્ટેચ્યુ ઓફ યૂનિટીના શિલ્પકાર રામ સુતારનુ નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોયફ્રેન્ડે કારમાં પ્રેમ સંબંધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, બોલતા જ તેને બધા કપડાં ઉતારી નાખ્યા...

Show comments