Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2013 : કંઈ ભેટ વસ્તુઓ આપવી અપશુકનિયાળ છે ?

Webdunia
P.R
છરી, કાતર, ફોગ, ચમચી વગેરે વસ્તુ તીક્ષ્ણ હથિયાર કહેવાય છે. આ વસ્તુઓ અણીદાર, ધારદાર હોવાથી જો સીધેસીધુ કોઈના પર નિશાન સાધ્યુ તો તેનુ પરિણામ ખરાબ આવી શકે છે, તેના કારણે અણીદાર, ધારદાર વસ્તુ ક્યારેય આપણી તરફ કે બીજાને મજાકમાં પણ ફેંકવી કે બતાવવી જોઈએ. નહી.

તે જ રીતે કોઈ વ્યક્તિ માટે ભેટ વસ્તુ લેવી પડે તો એક વાત ધ્યાન રાખવી, એકદમ ધારદાર વસ્તુ કોઈને પણ ભેટ આપવી જોઈએ નહી. ધારદાર વસ્તુ એ દુશ્મની શક્તિનું નિર્માણ કરે છે. આ નિર્માણ થનારી શક્તિ બે મિત્રો વચ્ચે સંઘર્ષનું નિર્માણ કરી શકે છે.

જેના ખરાબ પરિણામ રૂપે તેમની મિત્રતાનો અંત આવી શકે છે. પ્રેમ સંબંધમાં કડવાશ ટાળવા માટે ક્યારેય પણ ટાંકણી કરતા વધુ ધારદાર વસ્તુઓ આપણી પાસે પણ મુકવી જોઈએ નહી.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments