Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2013 : કંઈ ભેટ વસ્તુઓ આપવી અપશુકનિયાળ છે ?

Webdunia
P.R
છરી, કાતર, ફોગ, ચમચી વગેરે વસ્તુ તીક્ષ્ણ હથિયાર કહેવાય છે. આ વસ્તુઓ અણીદાર, ધારદાર હોવાથી જો સીધેસીધુ કોઈના પર નિશાન સાધ્યુ તો તેનુ પરિણામ ખરાબ આવી શકે છે, તેના કારણે અણીદાર, ધારદાર વસ્તુ ક્યારેય આપણી તરફ કે બીજાને મજાકમાં પણ ફેંકવી કે બતાવવી જોઈએ. નહી.

તે જ રીતે કોઈ વ્યક્તિ માટે ભેટ વસ્તુ લેવી પડે તો એક વાત ધ્યાન રાખવી, એકદમ ધારદાર વસ્તુ કોઈને પણ ભેટ આપવી જોઈએ નહી. ધારદાર વસ્તુ એ દુશ્મની શક્તિનું નિર્માણ કરે છે. આ નિર્માણ થનારી શક્તિ બે મિત્રો વચ્ચે સંઘર્ષનું નિર્માણ કરી શકે છે.

જેના ખરાબ પરિણામ રૂપે તેમની મિત્રતાનો અંત આવી શકે છે. પ્રેમ સંબંધમાં કડવાશ ટાળવા માટે ક્યારેય પણ ટાંકણી કરતા વધુ ધારદાર વસ્તુઓ આપણી પાસે પણ મુકવી જોઈએ નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments