Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વગ્રહની શાંતિ માટે ગણેશજીની ઉપાસના

Webdunia
P.R
ગજાનનજીને જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. . તેમની ઉપાસના નવગ્રહોને શાંત કરનારી શાંતિકારક અને વ્યક્તિને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ આપનારી છે.

અઘર્વશીર્ષમાં તેમને સૂર્ય અને ચંદ્રના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે. સૂર્યથી વધુ તેજસ્વી પ્રથમ વંદનદેવ છે. તેમની શક્તિ ચંદ્રમાંના સદ્રશ્ય શીતળ હોવાથી અને તેમની શાંતિપૂર્ણ પ્રકૃતિના ગુણ શશિ દ્વારા ગ્રહણ કરીને પોતાની સ્થાપના કરવાથી વક્રતુંડમાં ચંદ્રમાં પણ સમાહિત છે.

પૃથ્વી પુત્ર મંગળમાં ઉસ્તાહનું સર્જન એકદંત દ્વારા જ કરવામાં આવ્યુ છે

બૃદ્ધિ, વિવેકના દેવતા હોવાને કારણે બુધ ગ્રહના અધિપતિ તો તેઓ છે જ, જગતનું મંગલ કરવા, સાઘકને નિર્વિઘ્નતા પૂર્ણ કાર્ય સ્થિતિ પ્રદાન કરવામાં, વિધ્નરાજ હોવાથી ગુરૂ પણ તેમની ઉપાસનાથી તૃષ્ટ થાય છે.

ઘન, પુત્ર, એશ્વર્યના સ્વામી ગણેશજી છે. જ્યારે કે આ ક્ષેત્રોના ગ્રહ શુક્ર છે. આ તથ્યથી તમે પણ એ જાણી શકો છો કે શુક્રમાં શક્તિના સંચાલક આર્દિદેવ છે.

P.R
ઘાતુઓ અને ન્યાયના દેવ હંમેશા કષ્ટ અને વિઘ્નથી સાધકની રક્ષા કરે છે, તેથી શનિ ગ્રહ સાથે તેમનો સીધો સંબંધ છે.

ગણેશજીના જન્મમાં પણ બે શરીરનો મિલાપ (પુરૂષ અને હાથી)થયો છે.

આ જ રીતે રાહુ-કેતુની સ્થિતિમાં પણ આ સ્થિતિ વિપરિત પરિસ્થિતિમાં છે. અર્થાત ગણપતિમાં બે શરીર અને રાહુ-કેતુના એક શરીરના બે ભાગ છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments