Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ ?

Webdunia
તંત્ર શાસ્ત્ર વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. ખાસ કરીને પંચ 'મકાર' સાધના ને લઈને જે,આ મત્સ્ય, મદિરા, મુદ્રા મૈથુન વગેરેનુ વર્ણન છે. આ જ કારણે કુંવારી કન્યા અને મૈથુન પર વારેઘડીએ આરોપ લાગતા રહ્યા છે.

આ શબ્દોનો અર્થ શાબ્દિક ન થઈને ગુપ્ત હતો, જેમા કુંવારી કન્યાનુ મહત્વ નારીમાં રહેલ ચુંબકીય શક્તિ(મેગ્નેટિક ફોર્સ) સાથે હતો.

નારી જેટલી પુરૂષના સંસર્ગમાં આવે છે તે એટલી જ ચુંબકીય શક્તિનુ ક્ષરણ કરતી જાય છે. ચુંબકીય શક્તિ જ આદ્યશક્તિ છે, જેને અતરર્નિહિત કઈને કામ શક્તિને આત્મશક્તિમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ શક્તિ બે કેન્દ્રોમાં વિલીન થાય છે.

પ્રથમ મૂળાધાર ચકમાં જ્યાથી આ ઉર્જા જનનેદ્રિયના માર્ગથી નીચે પ્રવાહિત થઈને પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે અને જો આ ઉર્જા ના મધ્ય સ્થિત આજ્ઞા ચક્રથી જ્યારે ઉપરની તરફ પ્રવાહિત થાય છે તો સહસ્ત્રાર સ્થિત બ્રહ્મ સાથે જોડાય જાય છે.

આથી કુંવારી કન્યાનો પ્રયોગ તાંત્રિક તેની શક્તિની મદદથી શારિરીક સુખ પ્રાપ્ત કરવા નહી પણ તેને ભૈરવી રૂપમાં સ્થાપિત કરીને બ્રહ્મ પાસેથી સાયુલ્ય મેળવવા માટે કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ