Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરને ખરાબ નજરથી કેવી રીતે બચાવશો

Webdunia
P.R
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાન મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર ને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે.

જો તમને શક હોય કે કોઈએ તમારા પર કોઈએ જાદુ-ટોણો કર્યો છે તો પણ ગૌમુત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌમૂત્ર છાંટો.

રોજ થોડું થોડું ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે.


માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારણા ટોણાં- ટોટકા અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં જ્યા ભગવાનનું મંદિર હોય ત્યાં મુકો. આની સાથે એક નારિયળ અને સોપારી પણ મુકો.

॥ નમસ્તે રુદ્રરુપાય કરિરુપાય સે નમ: ॥
વધુ જુઓ..

જરૂર વાંચો

દરિયા કિનારે સ્ટંટબાજી ભારે પડી, કાર તણાવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

ગુજરાત સરકારે NEET UG-2024 પરીક્ષાની તપાસ CBIને સોંપી

વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતુ થયુ

અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આ શહેરો માટે કરી આગાહી

ટી-20 ક્રિકેટનું ગેરકાયદે સ્ટ્રીમિંગ-સટ્ટાનો પર્દાફાશ: બે આરોપીઓની ધરપકડ

વધુ જુઓ..

નવીનતમ

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશીના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા

17 જૂનનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Show comments