Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય.

Webdunia
N.D
બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ. પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ નિયમિત વિધિપૂર્વક જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બિઝનેસમાં સફળતા મળવા લાગશે.

ચોપાઈ - વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ

જપ કરવાની વિધિ -

- સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે.

- ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો.

- જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો

- આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે.

- આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

Rangbhari Ekadashi 2025: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

Tesu Phool Holi: શા માટે બ્રજ અને આઝમગઢમાં રંગોને બદલે ટેસુના પાણીથી હોળી રમવામાં આવે છે?

Show comments