Webdunia - Bharat's app for daily news and videos

Install App

અગ્નિવીર ભરતીમાં મોટી રાહત! એલિજીબિલીટી સ્કોપ વધ્યો, હવે તેમને પણ નોકરી મળશે

Webdunia
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (16:25 IST)
Agniveer Bharti 2023: અગ્નિવીર ભરતી માટે પાત્રતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગ્નિવીર ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ 
 
Agniveer Bharti 2023: ભારતીય સેનામાં ભરતી માટે ગયા વર્ષે Agnipath Scheme લાંચ કરાઈ છે. આ સ્કીન હેઠણ  Indian Army માં અગ્નિવીરોની ભરતીઓ થઈ રહી છે. અગ્નિવીર ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જણાવીએ કે આ વર્ષે Agniveer Eligibilityમાં ફેરફાર કરાયુ છે. જે ઉમેદવાર આ વર્ષે સેનામાં દાખલ હોવા ઈચ્છે છે તે જ્વાઈન ઈંડિયન આર્મીની ઑફીશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને ઑનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. 
 
ઈંડિયન આર્મીની તરફથી રજૂ નોટિફિકેશન મુજબ આ વર્ષે Agniveer Rally ના આધારે ભરતીઓ કરાશે. અગ્નિવીરોની ભરતી માટે આવેદન પ્રક્રિયા 17 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. તેમાં આવેદન કરવા માટે ઉમેદવારોને 16 માર્ચ 2023 સુધીનો સમય અપાયુ છે. 
 
10th+ITI ને મળશે મોકો 
અગ્નિવીર ભરતી માટે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે 10મી પછી ITI સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો પણ તેમાં અરજી કરી શકે છે. આમાં, વિવિધ ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવનારાઓ અરજી કરવા પાત્ર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અલગથી ઉમેરવામાં આવ્યા 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments