Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?

Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (14:37 IST)
ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ સાવલા છે. આ નામનો અર્થ છે કાળા રંગના. જયારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મથી સાંવલા એટલેકે કાળા નહોતા. પુરાણોમાં વર્ણિત કથા મુજબ ગોપાલ બાળપણમાં ગોરા હતા. પણ એમના જીવનમાં કેટલીક એવી ઘટના થઇ જેથી એમનો વર્ણ ભૂરો થઈ ગયો. 
 
પુરાણોની કથા મુજબ એક વાર કાલિયા નામક નાગ પોતાના પરિવાર સાથે યમુનામાં આવીને રહેવા લાગ્યો.  આથી ગોકુલવાસીઓના પ્રાણ સંકટમાં પડી ગયા. ગોકુલવાસીઓ ગામ છોડીને બીજી જગ્યાએ જવાની યોજના બનાવવા લાગ્યા.
 
આવી સ્થિતિમાં ગોકુળવાસીની રક્ષા માટે ગોકુળવાસી કૃષ્ણ પોતાનો જીવ જોખમમાં નાખી કાલિયા નાગના શરીરમાં દાખલ થયા.  કાલિયા નાગને ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધમાં હરાવ્યો, પરંતુ એના મુખમાંથી નીકળતા ઝેરની અસરથી કૃષ્ણના શરીરનો રંગ ભૂરો પડી ગયો. ત્યાર પછીથી ભગવાન શ્રીકૃષ્ણ સાંવરિયા નામ અપાયુ. 
 
દર્શન અને તર્ક કહે છે કે ભગવાનનો ભૂરો રંગ તેમની વ્યાપકતા અને વિશાળતા ને દર્શાવવા માટે છે. જેમ વિશાળ સમુદ્ર અને અનંત ગગન ભૂરા રંગના દેખાય છે તેમ જ આદિ અનંત ભગવાન પણ ભૂરા વર્ણના દેખાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Live Updates: મૌની અમાવસ્યા પહેલા નાસભાગ, અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

Mahakumbh: મહાકુંભમાં ભાગદોડ પછી હવે અમૃત સ્નાન ક્યારે થશે? જાણો શું બોલ્યા અખાડા પરિષદના પ્રમુખ

Show comments