Biodata Maker

પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

Webdunia
રવિવાર, 13 ઑગસ્ટ 2017 (11:52 IST)
કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ઉજવે છે. તે સમય હોય છે. જ્યારે તેને ખુશ કરાઈ શકે. 
કૃષ્ણાનો નામ આવતા જ તેના મુકુટથી સુશોભિત મોરપંખની છવિ પણ આંખથી સામે આવી જાય છે. મોરપંખ બધા નવ ગ્રહનો પ્રતિનિધિત્વ કરે છે અને આ જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડું ઉપાય કરશો તો અહીં મોરપંખ તમારી બધી પરેશાનીઓ ખત્મ કરી નાખે છે. 
<
જો તમને સંબંધિત કોઈ સમસ્યા, રોકાયેલું કામ, ધન અને યશની હાનિ થઈ રહી છે તો આ મોરપંખ તમારા માટે સાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાનીના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણના મુકુટ પર મોરપંખની સ્થાપના કરાવો અને તેમની પ્રતિમાની પૂજા કરો. 40મા દિવસ પછી તે મોરપંખને તમારા ઘરની 
તિજોરીમાં  મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી રીતે તમારી તિજોરી ભરવી શરૂ થઈ જશે. 

તમને દરેક સમયે દુશ્મનનો આભસ થઈ રહ્યું છે કે કોઈ દુશ્મન તમને નુકશાન પહોંચાડી રહ્યું છે તો જન્માષ્ટમીની રાત્રે મોરપંખ પર તમારા દુશમનનો નામ લખી દો અને ઠાકુરજીના મંદિરમાં મૂકી નાખો. સવારે વગર નહાવ્યા અને વગર કોઈ વાત કર્યા તે પંખને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. જો પાણીમાં પ્રવાહિત નહી કરી 
શકતા તો ઝાડની નીચે દબાવી દો. આવું કરવાથી દુશ્મન મિત્ર બની જશે. હે દરેક પગલા પર તમારી મદદ કરવાને તૈયાર રહેશે. 
કુંડળીમાં કાલસર્પ દોષ કે પછી કોઈ બીજા દોષ હોય તો મોરપંખ આ બધા દોષને દૂર કરી નાખે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જન્માષ્ટમી વાળી રાત્રે તમારા ઓશીંકા નીચે મોરપંખ રાખી લો. 

મોરપંખના 11 પંખને બેડરૂમની પશ્ચિમ દિશા પર લગાવો અને દરરોજ દિવસમાં એક વાર તે પંખને પોતાના પર હવા કરો. આવું કરવાથી કિસ્મત તમારું સાથ આપશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments