Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2023- દ્વારકામાં જન્માષ્ટમી ક્યારે છે

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (17:00 IST)
Janmashtami 2023- આ વર્ષે જન્માષ્ટમી 6 અને 7 સેપ્ટેમ્બર બન્ને દિવસે ઉજવાશે. જ્યોતિષીઓનો મત છે કે કૃષ્ણ જન્મોત્સવ 6 ની રાત્રે જ ઉજવવા જોઈએ. કારણ કે તે રાત્રે તિથિ નક્ષત્રોનો એ જ સંયોગ થઈ રહ્યો છે જેવો દ્વાપરયુગમાં હતો.

આ સાથે જ વૈષ્ણવ સંપ્રદાય મુજબ દ્વારકા, વૃંદાવન અને મથુરા સહિતના મોટા કૃષ્ણ મંદિરોમાં આ ઉત્સવ 7મીએ ઉજવવામાં આવશે. 7 થી 8 દરમિયાન રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. શાસ્ત્રો અનુસાર આ ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ છે.
 
શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિરમાં 7મી સપ્ટેમ્બરને ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે
 
6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી શા માટે?
6ના રોજ બપોરે 3.30 વાગ્યાથી અષ્ટમી તિથિનો પ્રારંભ થશે, પરંતુ અષ્ટમી તિથિની સાથે રોહિણી નક્ષત્ર 6-7ની મધ્યરાત્રિમાં રહેશે. આ સંયોગને કૃષ્ણનો જન્મ માનવામાં આવે છે.

Edited By- Monica Sahu 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments