ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 25 ઓક્ટોબર ગુરૂવારે છે. જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ ભોગ લગાવાય તો ભક્તની દરેક મનોકામના પૂરી થઈ શકે છે. જાણો રાશિ મુજબ શ્રીકૃષ્ણને કઈ વસ્તુઓનો ભોગ લગાવશો..