Festival Posters

શુક્રવારથી તપ-ત્યાગ પર્વ પર્યુષણનો પ્રારંભ

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:03 IST)
જૈન સમાજ પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યો છે. શુક્રવારે દેરાવાસી મૂર્તિપૂજક સમાજ તથા શનિવારના સ્‍થાનકવાસી જૈન  સમાજના પર્યુષણ મહાપર્વનો શુભારંભ થશે. આઠ દિવસ સુધી આ પર્વની ધર્મોલ્લાસપૂર્વક તપ ત્‍યાગપૂર્વક ભવ્‍ય રીતે ઉજવણી થશે. જિનાલયો તથા ઉપાશ્રયોમાં પ્રાર્થના- પ્રવચન - પ્રતિક્રમણ સહિત અનેક ધર્મભીના આયોજન થયેલ છે.

ધર્મસ્‍થાનોમાં બીરાજમાન પૂજય સાધુ- સાધ્‍વીજીઓ વિવિધ વિષયો ઉપર જિનવાણી ફરમાવશે.

   હજારો શ્રાવક- શ્રાવિકાઓ તપ- ત્‍યાગ- ભકિતમાં ઝૂલશે. દાન- શીલ- તપ- જપના રંગે રંગાશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ જૈનોનું સૌથી મોટું પર્વ ગણાય છે. જિનાલયોમાં પ્રભુની ભવ્‍ય આંગી કરવામાં આવે છે. જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ભવ્‍ય આંગી કરવામાં આવે છે.

   જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉદાર દિલે દાન આપી અનેકવિધ પુણ્‍યના સદ્દકાર્યો કરશે. આઠ દિવસ સુધી ચતુર્વિધ સંઘ જ્ઞાન- દર્શન- ચારિત્ર અને તપમાં લીન બનશે.

   ધર્મસ્‍થાનો- ઉપાશ્રયો તથા શહેરના અનેક જિનાલયોમાં બીરાજમાન પૂજય સંત- સતિજીઓ જિન આગમોનું વાંચન કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments