Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વની અદ્વીતીય રચના નૈનોદમાં બનશે

નૈનોદ
Webdunia
N.D

મધ્યપ્રદેશના ઈંદોરથી થોડેક દૂર આવેલ ગોમ્મટગીરી તીર્થેક્ષેત્રની નજીક નૈનોદમાં કરોડોના ખર્ચે બનવા જઈ રહેલ વિશ્વની અદ્વીતીય રચના ઢાઈ દ્વીપ જીનાયતન (જૈન મંદિર)નો ભવ્ય સમારોહની સાથે ભૂમિપૂજન પણ થયું હતું. અહીંયા ગુરૂદેવ કાનજી સ્વામીની 19 ફૂટ ઉંચી મૂર્તિ લગાવવામાં આવશે. આ પહેલાં વિશાળ સ્વર્ણ રથયાત્રા પણ કાઢવાઆં આવી હતી.

આ તીર્થધામ સમગ્ર જૈન સમાજની એકતાને કાયમ રાખવા માટે સશક્ત કેન્દ્રનું કાર્ય કરશે. ગુરૂદેવે ભગવાન જુઓ અને ભગવાનને જોવાનો માર્ગ બતાવ્યો છે. આ જ માર્ગનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ આ જૈનાલયની રચના કરવામાં આવી રહી છે. આ સંકલ્પનો શિલાલેખ પણ અહીંયાના રીત-રિવાજ મુજબ લગાવવામાં આવશે.

મુખ્ય અતિથિએ કહ્યું કે જૈન ભૂગોળના હિસાબથી બનાવવામાં આવી રહેલ વિશ્વની આ અદ્વીતીય રચના સાંસ્કૃતિક સમંવયનું પ્રમુખ કેન્દ્ર તો બનશે જ પણ સાથે સાથે જૈન ભુગોળ તેમજ શોધકર્તા માટે પણ ખાસ ઉપયોગી બનશે. આનાથી ફક્ત ગોમ્મટગીરી તીર્થસ્થળને જ બળ નહિ મળે પરંતુ સમસ્ત દિગંબર સમાજમાં એકતા સ્થાપિત થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

વધુ જુઓ..

નવીનતમ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Show comments