rashifal-2026

વિશ્વની અદ્વીતીય રચના નૈનોદમાં બનશે

Webdunia
N.D

મધ્યપ્રદેશના ઈંદોરથી થોડેક દૂર આવેલ ગોમ્મટગીરી તીર્થેક્ષેત્રની નજીક નૈનોદમાં કરોડોના ખર્ચે બનવા જઈ રહેલ વિશ્વની અદ્વીતીય રચના ઢાઈ દ્વીપ જીનાયતન (જૈન મંદિર)નો ભવ્ય સમારોહની સાથે ભૂમિપૂજન પણ થયું હતું. અહીંયા ગુરૂદેવ કાનજી સ્વામીની 19 ફૂટ ઉંચી મૂર્તિ લગાવવામાં આવશે. આ પહેલાં વિશાળ સ્વર્ણ રથયાત્રા પણ કાઢવાઆં આવી હતી.

આ તીર્થધામ સમગ્ર જૈન સમાજની એકતાને કાયમ રાખવા માટે સશક્ત કેન્દ્રનું કાર્ય કરશે. ગુરૂદેવે ભગવાન જુઓ અને ભગવાનને જોવાનો માર્ગ બતાવ્યો છે. આ જ માર્ગનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ આ જૈનાલયની રચના કરવામાં આવી રહી છે. આ સંકલ્પનો શિલાલેખ પણ અહીંયાના રીત-રિવાજ મુજબ લગાવવામાં આવશે.

મુખ્ય અતિથિએ કહ્યું કે જૈન ભૂગોળના હિસાબથી બનાવવામાં આવી રહેલ વિશ્વની આ અદ્વીતીય રચના સાંસ્કૃતિક સમંવયનું પ્રમુખ કેન્દ્ર તો બનશે જ પણ સાથે સાથે જૈન ભુગોળ તેમજ શોધકર્તા માટે પણ ખાસ ઉપયોગી બનશે. આનાથી ફક્ત ગોમ્મટગીરી તીર્થસ્થળને જ બળ નહિ મળે પરંતુ સમસ્ત દિગંબર સમાજમાં એકતા સ્થાપિત થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Show comments