Webdunia - Bharat's app for daily news and videos

Install App

તીર્થંકર નેમિનાથ

Webdunia
W.D
મહાભારત કાળ 3137 ઈ.પૂ.ને લગભગ નમિના પછી 22મા તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદૂ અને જૈન પુરાણોંમાં સ્‍પષ્ટ રૂપથી મળી આવે છે. શૌરપુરી (મથુરા)ના યાદવવંશી રાજા અંધકવૃષ્‍ણીના જ્‍યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર હતાં નેમિનાથ. અંધકવૃષ્‍ણીના સૌથી નાના પુત્ર વાસુદેવથી ઉત્‍પન્ન થયાં ભગવાન શ્રીકૃષ્‍ણ. આ રીતે નેમિનાથ અને શ્રીકૃષ્‍ણ બંને પિતૃઈ ભાઈ હતાં.

નેમિનાથના લગ્ન ગિરિનગર (જૂનાગઢ઼) ના રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલમતીની સાથે નક્કી થયાં હતાં. જ્યારે નેમિનાથજી ત્યાં જાન લઈને પહોચ્યા ત્યારે તેમણે ત્યાં તે પશુઓને બાંધેલા જોયા જેમને જાનૈયાઓના ભોજન માટે મારવાના હતાં. ત્યારે તેમનું હૃદય કરુણાથી વ્‍યાકુળ થઈ ગયું. મનુષ્‍યની આ હિંસામય પ્રવૃત્તિથી તેમના મનમાં વિરક્‍તિ અને વૈરાગ્‍ય ઉત્પન્ન થયું. તે જ ક્ષણે તેઓ વિવાહનો વિચાર છોડીને ગિરનાર પર્વત પર તપસ્‍યા કરવા માટે ચાલ્યા ગયાં.

કઠણ તપ બાદ તેમણે ત્યાં કૈવલ્‍ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રમણ પરમ્‍પરાને પુષ્ઠ કરી. અહિંસાને ધાર્મિક વૃત્તિનું મૂળ માન્યું અને તેને સૈદ્ધાંતિક રૂપ આપ્યું.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments