Biodata Maker

Whatsapp Update: વ્હાટ્સએપમાં થઈ છે આ ગડબડ, 150 કરોડ યૂઝર્સને વ્હાટ્સએપ અપડેટ કરવાની સલાહ

Webdunia
મંગળવાર, 14 મે 2019 (15:41 IST)
જો તમે વ્હાટ્સએપનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવ. આ માટે કોલિંગ ફીચરમાં વ્હાટ્સએપના એક બગની જાણ થઈ છે જે તમારી માહિતીને ચોરી શકે છે.  તેથી વ્હાટ્સએપે પોતાના 150 કરોડ યૂઝર્સને એપ અપડેટ કરવાની સલાહ આપી છે. 
 
ફેસબુકના આ એપને એક ગડબડીને જાણ થઈ છે. જેના દ્વારા તમારા ફોનની માહિતે ચોરી શકાય છે.  તેને સ્પઈવેયર કહે છે આ સ્પાઈવેયર તમારા ફોનમાં ફોન કૉલ ફંક્શન દ્વારા આવી શકે છે. 
 
ફાઈનેંશિયલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ આ સ્પાઈવેર ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રુપે બનાવી છે. જેમા વ્હાટ્સએપ ઑડિયો કોલ દ્વારા બગ તમારા ફોનમાં આવી શકે છે. આ તમારા ફોનમાં સ્પાઈવેયર ઈસ્ટોલ કરી નાખે છે. 
 
વ્હાટ્સએપે કહ્યુ છે કે તેને આની જાણ ગયા મહિને થઈ હતી. હવે તેને ફિક્સ કરી દીધી છે. વ્હાટ્સએપે કહ્યુ છે કે લોકોએ પોતાનો એપ લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરી લેવો જોઈએ.  સાથે જ લોકોને તેની ઓપરેટિંગ સિસ્ટમ પણ લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની સલાહ આપી છે. 
 
જો તમારી પાસે એંડ્રોયડ ફોન છે તો ગૂગલના પ્લેસ્ટોરમાં જાવ. Whatsapp ટાઈપ કરો. ત્યારબાદ વ્હાટ્સએપ પર જઈને તમારો એપ અપડેટ કરી લો. એપ્પલ યૂઝર્સ પણ પોતાના આઈઓએસ સ્ટોર દ્વારા એપ અપડેટ કરી શકે છે. 
 
ઈઝરાયેલના એનસેસઓ ગ્રુપ સરકાર માટે કામ કરે છે. વ્હાટ્સએપે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આ એક પ્રાઈવેટ કંપની છે જે સરકાર સાથે કામ કરે છે. બીજી બાજુ એનએસઓએ આ આરોપોને નકારી છે. વ્હાટ્સએપના મુજબ આ બગને કારણે ખૂબ ઓછા લોકો પ્રભાવિત થયા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments