Dharma Sangrah

WhatsApp માં હવે ભૂલ સુધારવા માટે મળશે 2 દિવસનો સમય, આવી રહ્યુ છે ખાસ ફીચર

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (15:48 IST)
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર ઘણા બધા ફીચર્સ છે, જેમાંથી એક છે મેસેજ ડિલીટ ફોર એવરીવન. આ મેસેજની મર્યાદા હવે વધારીને બે દિવસ સુધી વધી શકે છે. . આની મદદથી તમે ભૂલથી મોકલેલા મેસેજને બે દિવસ સુધી ડિલીટ કરી શકો છો.
 
Whatsappવોટ્સએપની અંદરની દરેક સુવિધાઓ માટે ડિલીટ કરવા માટે હાલમાં 1 કલાકની સમય મર્યાદા છે અને ટૂંક સમયમાં તે બે દિવસ સુધીની થઈ શકે છે
 
વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfoએ માહિતી આપી છે કે WhatsApp ટૂંક સમયમાં જ દરેક માટે ડિલીટ કરવાની સમયમર્યાદા લંબાવવા જઈ રહ્યું છે, જે 2 દિવસ સુધીની હોઈ શકે છે.
 
આ ફીચરની મદદથી યુઝર્સ એ ચેટની અંદરથી દિવસો પછી પણ ભૂલથી મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે.
 
અગાઉ, એક અઠવાડિયા સુધીની સમય મર્યાદા પર પરીક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ આ પરીક્ષણ બંધ કર્યા પછી, તેને બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

આગળનો લેખ
Show comments