Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આખી દુનિયાના વ્હાટસએપ વપરાશકર્તા 5 લોકોને જ મોકલી શકશે એક સંદેશ

WhatsApp limits message forwarding in fight against misinformation
Webdunia
બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:01 IST)
ઈંસ્ટેંટ મેસેંજર એપ વ્હાટસએપએ ભારત પછી આખી દુનિયાના વપરાશકર્તા માટે એક સંદેશ પાંચ લોકોને જ મોકલવાની સીમા નક્કી કરી નાખી છે. મેસેંજર એપએ 
 
જુલાઈમાં ભારતીય વપરાશકર્તા માટે આ સીમા નક્કી કરી હતી જેથી અફવાહ અને ફર્જી ખબરોના પ્રસાર પર અંકુશ લાગી શકે. 
 
ફેસબુકના સ્વામિત્વ વાળી કંપનીએ સોમવારે એક બ્લાગમાં લખ્યું કે તેનાથી વ્હાટસએપ વપરાશકર્યા કોઈ સંદેશ તેમના સગાઓને જ મોકલશે. એપના નવા વર્જનને નવી સીમાના મુજબ અપડેટ કરી શકાય છે. પહેલા વ્હાટસએપ ઉપભોક્તા એક સંદેશ 20 લોકોને મોકલી શકતા હતા. દુનિયાભરમાં વ્હાટસએપના 1.5 અરબ વપરાશકર્યા છે. તેમાં સૌથી વધારે વપરાશકર્તા ભારત, બ્રાજીલ અને ઈંડોનેશિયામાં છે. 
 
વ્હાટસએપએ જણાવ્યું કે સીમા નક્કી કર્યા પછી પરીક્ષણ સમયના સમયે સંદેશ ફારવર્ડ કરવાની સંખમાં 25 ટકા કમી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અફવાહ અને ફર્જી ખબરને ફેલાવવાને લઈને કંપનીને ખૂબ ફટકાર લગાવી હતી. સાથે જ ઠોસ પગલા નહી લેતા સખ્ત કાર્યબાહીની ચેતવણી પણ આપી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments