Dharma Sangrah

હવે કેંદ્ર સરકાર લે છે એકશન તો અમે નહી આપીશ સંરક્ષણ નવા નિયમો પર હાઈકોર્ટની ટ્વિટરને બે ટૂક

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:40 IST)
જો ટ્વિટરની તરફથી ભારતના નવા આઈટી નિયમોને લાગૂ નહી કરાય છે તો પછી તેને કોઈ પણ પ્રકારનો કાનૂની સંરક્ષણ નહી આપવામાં આવશે. ટ્વિટર વતી હવે ભારતમાં ફરિયાદ નિયુક્ત ન કરવા સાથે નવા આઈટી નિયમોનો પ્રોવીઝનને લાગૂ ન કરવાને લઈને હાઈકોર્ટએ આ વાત કહેવામાં આવ્યુ છે.  કોર્ટે ટ્વિટર દ્વારા નિયુક્ત તમામ વચગાળાના અધિકારીઓ પાસેથી સોગંદનામું માંગ્યું છે કે તેઓ તેમને સોંપાયેલ કાર્યની જવાબદારી લે છે. અગાઉ, આ કેસની સુનાવણી દરમિયાન, ટ્વિટરએ કહ્યું હતું કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે 8 અઠવાડિયાની જરૂર છે. આ અગાઉ મંગળવારે હાઇકોર્ટે ટ્વિટરને માત્ર બે દિવસનો સમય આપ્યો હતો.
 
દિલ્હી હાઈકોર્ટએ ટ્વિટરને કહ્યુ કે તેને ભારતના વચગાળાના અનુપાલન અધિકારી નીમવામાં આવ્યા છે જે ભારતના જ નિવાસી છે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કહ્યુ કે વચગાળાના અધિકારીનો નિમૂણક 11 જુલાઈ સુધી કરાશે અને બે અઠવાડિયામાં વચગાણા નોડલ સંપર્ક અધિકારીની પણ નિમૂણક થશે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કોર્ટમાં કહ્યુ કે તેની વતી 11 જુલાઈને પ્રથમ અનુપાલન રિપોર્ટ રજૂ કરાશે. તેનાથી પહેલા  હાઈ કોર્ટએ ટ્વિટરથી કીધુ હતુ કે તે ભારતમાં વચગાણા અધિકારીનો નિમૂણક માટે કાયમી સમયે નહી લઈ શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

વધુ જુઓ..

નવીનતમ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

આગળનો લેખ
Show comments