Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે કેંદ્ર સરકાર લે છે એકશન તો અમે નહી આપીશ સંરક્ષણ નવા નિયમો પર હાઈકોર્ટની ટ્વિટરને બે ટૂક

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:40 IST)
જો ટ્વિટરની તરફથી ભારતના નવા આઈટી નિયમોને લાગૂ નહી કરાય છે તો પછી તેને કોઈ પણ પ્રકારનો કાનૂની સંરક્ષણ નહી આપવામાં આવશે. ટ્વિટર વતી હવે ભારતમાં ફરિયાદ નિયુક્ત ન કરવા સાથે નવા આઈટી નિયમોનો પ્રોવીઝનને લાગૂ ન કરવાને લઈને હાઈકોર્ટએ આ વાત કહેવામાં આવ્યુ છે.  કોર્ટે ટ્વિટર દ્વારા નિયુક્ત તમામ વચગાળાના અધિકારીઓ પાસેથી સોગંદનામું માંગ્યું છે કે તેઓ તેમને સોંપાયેલ કાર્યની જવાબદારી લે છે. અગાઉ, આ કેસની સુનાવણી દરમિયાન, ટ્વિટરએ કહ્યું હતું કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે 8 અઠવાડિયાની જરૂર છે. આ અગાઉ મંગળવારે હાઇકોર્ટે ટ્વિટરને માત્ર બે દિવસનો સમય આપ્યો હતો.
 
દિલ્હી હાઈકોર્ટએ ટ્વિટરને કહ્યુ કે તેને ભારતના વચગાળાના અનુપાલન અધિકારી નીમવામાં આવ્યા છે જે ભારતના જ નિવાસી છે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કહ્યુ કે વચગાળાના અધિકારીનો નિમૂણક 11 જુલાઈ સુધી કરાશે અને બે અઠવાડિયામાં વચગાણા નોડલ સંપર્ક અધિકારીની પણ નિમૂણક થશે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કોર્ટમાં કહ્યુ કે તેની વતી 11 જુલાઈને પ્રથમ અનુપાલન રિપોર્ટ રજૂ કરાશે. તેનાથી પહેલા  હાઈ કોર્ટએ ટ્વિટરથી કીધુ હતુ કે તે ભારતમાં વચગાણા અધિકારીનો નિમૂણક માટે કાયમી સમયે નહી લઈ શકે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments