Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 મેથી વગર આધાર મળી શકશે મોબાઈલ સિમ, કંપનીઓએ તૈયાર કર્યું ડિજિટલ KYC

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2019 (12:36 IST)
1 મે થી તમને નવી સુવિધા મળી રહી છે. હવે તમને મોબાઈલ સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડની જરૂરત નહી પડશે. સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ પછી દૂર સંચાર કંપનીઓએ ડિજિટલ કેવાઈ સી સિસ્ટમ તૈયાર કર્યું છે. આ સિસ્ટમ અત્યારે પરીક્ષણ સમયમાં છે. ખબરો મુજબ તેને 1 મેથી લાગૂ કરી શકાય છે. 
 
આ સિસ્ટમથી નવા સિમકાર્ડ ખરીદયા ગ્રાહકનો ડિજિટલ વેરિફિકેશન કરી નંબર 1 થી 2 કલાકની અંદર જ ચાલૂ કરાશે. દૂર સંચાર વિભાગની ગાઈડલાઈનના આધારે એક ડિજીટલ એપ તૈયાર કરાશે. નવા દિશા નિર્દેશ મુજબ એપથી નવુ સિમકાર્ડ આપવાથી પહેલા ગ્રાહકોને ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે. 
 
એપથી નવા સિમકાર્ડ ખરીદતા ગ્રાહકનો વેરિફિકેશન કરવું પડશે. બધી કંપનીઓને એપ લાઈસેંસ વાળું વર્જન તેમના સ્ટોર કે પંકીકૃત દુકાનદારને આપવું પડશે. આ એપ યૂજર નેમ અને પાસવર્ડની સાથે ચાલશે જેથી આ ખબર પડતું રહે કે ક્યારે ક્યારે એપથી કેટલા વેરિફિકેશન કરી નવું નંબત વેચી અને તેને એક્ટિવેટ કરાય છે. 
 
પાછલા વર્ષ સેપ્ટેમબરમાં સુપ્રીમ કોર્ટએ ફેસલા સંભળાવતા કહ્યુ હતું કે બેંક અકાઉંટ અને સિમકાર્ડ માટે આધારની જરૂરત નથી પન પેન કાર્ડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ અને સબસિડી અને બીજા સરકાર યોજનાઓ માટે આધાર અનિવાર્ય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments