rashifal-2026

આજે જ બદલી લો ફોનમાંથી એક Setting અનલૉક થતા પર કોઈ નહી કરી શકશે ગેલેરી-વાટસએપમાં છેડછાડ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (14:48 IST)
ફોન અમારા જીવનનો આવુ જરૂરી ભાગ છે જેમાં અમારી ઘણી જરૂરી અને પર્સનલ વસ્તુઓ હોય છે. અમારો ફોન અમારા સિવાય ક્યારે-કયારે પરિવાર કે મિત્રો પાસે પણ રહે છે. તેથી હમેશા આ વાતનો ડર રહે છે કે કામ પૂરા થયા પછી પરિવારની નજર અમારા ફોનમાં કોઈ પર્સનલ વસ્તુ પર ના પડે. તે સિવાય અમે બધાની સાથે ઘણી વાર આવુ હોય છે જ્યારે અમે કોઈને આપણુ ફોન કૉલ કરવા માટે આપતા અમારા મિત્ર કે પરિવારવાળા ગેલેરીમાં તાક-ઝાંક કરવા લાગે છે,  પણ એંડ્રાયફ ફોનનો એક ફીચર યૂજરને સરળતાથી બચાવી શકાય છે. 
આજે અમે તમને એક એવા ફીચર વિશે જણાવી રહ્યા છે જેનાથી તમે તમારા ફોન અનલૉક હોવા છતાં તેમાં કોઈ છેડછાડ નથી કરી શકે છે. 
- તેના માટે સૌથી પહેલા તમારા ફોનની  Settingમાં જવું. 
- સેટીંગમાં તમને ઘણ ઑપ્શન જોવાશે તેમાં   Security & Lock Screen ના ઑપ્શનને સેલેકટ કરવું. 
- તેમાં નીચીની તરફ Screen Pinning’ હાજર હશે તેને ઓપન કરી લો. 
- હવે આ ફીચરને એક્ટિવેટ કરવા માટે On ને સેલેક્ટ કરી લો. 
- ત્યારબાદ તેમાં  ‘Ask for unlock pattern before unpinning’નો ઑપ્શન આવશે. તેને સેલેક્ટ કરી લો. યાદ રાખવુ કે unpinning થી પહેલા યૂજરથી પેટર્ન અને પાસવર્ડ પૂછશે. 
- હવે આ એપ ખોલો જેને તમે Pin કરવુ છે અને બેક કરીને Recent માં જાઓ તેમાં યૂજરને ‘Pin’નો સાઈન જોવાશે. તેના પર ટેપ કરી દો. 
શું છે આ ફીચર 
Screen Pinning ફીચર ઘણા સ્માર્ટફોનમાં ‘Pin the Screen’ નામથી પણ આવે છે. જેનાથી ફોનની કોઈ એક સ્ક્રીનને પિન કરી શકાય છે. ઉદાહરણના રીતે જો યૂજર કોઈને ગેલેરીને પિન કરીને તમારા મિત્રને આપો છો તો તે ગેલેરીના સિવાય કઈ બીજુ નહી ખોલી શકશે. આ ફીચર એંડ્રાયડ 5.0 વર્જન પછી મોટા ભાગે સ્માર્ટફોંસમાં આપી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments