Festival Posters

Save Your Cell Phone - પાણીમાં પલળેલો મોબાઈલ બચાવો માત્ર એક વાટકી ચોખાથી...

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (18:00 IST)
ઘણી વાર કામ કરતી વખતે મોબાઈલ પાણીમાં પડી જાય છે જેનાથી એના બધા ફંક્શન બંધ પડી જાય છે તમે એને સર્વિસ સેંટર પર લઈને ભાગો છો પણ શું તમે જાણો છો કે તમે ઘરે બેસીને પણ  મોબાઈલ ઠીક કરી શકો છો એ પણ  માત્ર એક વાટકી ચોખાથી....
 
ઘણીવાર બાળકોના હાથમાં મોબાઈલ આવી જાય છે અને રમતા-રમતા એ મોબાઈલ પાણીની ડોલમાં પડી જાય છે અને સમસ્યા ઉભી થઈ જાય છે . આ સમયે સર્વપ્રથમ મોબાઈલને પાણીમાંથી બહાર કાઢી લો. મોબાઈલ પાણીમાં પડયા પછી તમે તેને ક્યારેય સ્વીચ ઑન ન કરશો. આવુ કરવાથી ફોનમાં શાર્ટ સર્કિટ થઈ શકે છે. 
 
- મોબાઈલમાંથી  બેટરી કાઢી લો . 
 
- મોબાઈલનુ  SD card અને સિમ કાર્ડ પણ કાઢી લો.
 
- બધી વસ્તુ કાઢ્યા પછી મોબાઈલ ને ચોખ્ખા કપડાથી લૂછી નાખો. 
 
- એમાં એક ટીપું પણ પાણી ન રહેવું જોઈએ
 
- આટલુ  કર્યા પછી પણ મોબાઈલમાં ભેજ રહી જાય છે
 
હવે એક વાટકી સૂખા ચોખા લો અને એ ચોખામાં મોબાઈલને દબાવી દો.  આવુ કરવાથી  મોબાઈલમાં રહેલો વધારાનો ભેજ પણ દૂર થશે. અને તમારો મોબાઈલ ઠીક થઈ જાય છે અને તમે વધારાના ખર્ચાથી બચી શકો છો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments