rashifal-2026

Good News- હવે તૂટતા જ આપમેળે જ ઠીક થઈ જશે મોબાઈલ સ્ક્રીન જાણો કેવી રીતે

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:16 IST)
હવે મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટવાનો ડર કોઈને પણ નહી રહેશે. કારણકે હવે ફોનની સ્ક્રીન તૂટ્યા પછી પોતે ઠીક થઈ જશે. જાપાનના એક સ્ટૂડેંટએ એવી શોધ કરી છે કે જેનાથી આ કામ થઈ શકશે. આ સ્ટૂડેંટએ પૉલિયર-થિયોરેસ ગ્લાસ બનાવ્યું છે જે તૂટ્યા પછી પોતે ઠીક થઈ જાય છે. હવે આ ગ્લાસને મોબાઈલ ફોંસના ડિસ્પ્લે સ્જ્રેન પર લાવી શકાય છે. 
 
આ યુવાનો દાવો છે કે પૉલિયર થિયોરેસ ગ્લાસવાળી સ્ક્રીન તૂટયા પછી હાથથી દબાવતા ઠીક થઈ જશે. તેને ઓળગાવા માટે ગર્મીની જરૂર નથી. તેથી આ ગ્લાસને ખૂબ મજબૂત ગણાવી રહ્યું છે. 
 
આ ગ્લાસની શોધ યૂ યાનાગિસાવા નામના માણસે કઈ છે કે ગ્રેજૂએટ છે. આ શોધ ભૂલથી થઈ. તે એક ગુંદર બનાવા ઈચ્છી રહ્યો હતો પણ તેને જાણ્યું કે પૉલીમરને જ્યારે કપાય છે તો બન્ને કિનાર જોડાઈ જાય છે અને એ એક સ્ટ્રાંગ શીટમાં ગેરવી જાય છે. તેને દબાવતા થોડા કલાક પછી તૂટેલી સ્ક્રીન જોડાઈ જાય છે. તેથી માનવું છે કે આ સ્ક્રીનવાળા મોબાઈલ ફોન માર્કેટમાં જલ્દી આવશે. જેના તૂટવાનો ડર નહી રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments