Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good News- હવે તૂટતા જ આપમેળે જ ઠીક થઈ જશે મોબાઈલ સ્ક્રીન જાણો કેવી રીતે

unbreakable
Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:16 IST)
હવે મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટવાનો ડર કોઈને પણ નહી રહેશે. કારણકે હવે ફોનની સ્ક્રીન તૂટ્યા પછી પોતે ઠીક થઈ જશે. જાપાનના એક સ્ટૂડેંટએ એવી શોધ કરી છે કે જેનાથી આ કામ થઈ શકશે. આ સ્ટૂડેંટએ પૉલિયર-થિયોરેસ ગ્લાસ બનાવ્યું છે જે તૂટ્યા પછી પોતે ઠીક થઈ જાય છે. હવે આ ગ્લાસને મોબાઈલ ફોંસના ડિસ્પ્લે સ્જ્રેન પર લાવી શકાય છે. 
 
આ યુવાનો દાવો છે કે પૉલિયર થિયોરેસ ગ્લાસવાળી સ્ક્રીન તૂટયા પછી હાથથી દબાવતા ઠીક થઈ જશે. તેને ઓળગાવા માટે ગર્મીની જરૂર નથી. તેથી આ ગ્લાસને ખૂબ મજબૂત ગણાવી રહ્યું છે. 
 
આ ગ્લાસની શોધ યૂ યાનાગિસાવા નામના માણસે કઈ છે કે ગ્રેજૂએટ છે. આ શોધ ભૂલથી થઈ. તે એક ગુંદર બનાવા ઈચ્છી રહ્યો હતો પણ તેને જાણ્યું કે પૉલીમરને જ્યારે કપાય છે તો બન્ને કિનાર જોડાઈ જાય છે અને એ એક સ્ટ્રાંગ શીટમાં ગેરવી જાય છે. તેને દબાવતા થોડા કલાક પછી તૂટેલી સ્ક્રીન જોડાઈ જાય છે. તેથી માનવું છે કે આ સ્ક્રીનવાળા મોબાઈલ ફોન માર્કેટમાં જલ્દી આવશે. જેના તૂટવાનો ડર નહી રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments