Dharma Sangrah

Jio લાવ્યું દિવાળીનો ધન ધના ઑફર 399ના રિચાર્જ પર 400 કેશબેક

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:13 IST)
રિલાયંસ જિઓએ એક બીજુ નવું ધનધનાધન ઑફરની જાહેરાત કરી છે. 
આ દિવાળી ધનધનાધન ઑફર મારફતે ગ્રાહકોને 399ના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યા છે. આમ તો આ કેશબેક વાઉચર પર મળશે. જેમાં યૂજર્સ તેમના નંબર પર રિચાર્જ કરાવી શકે છે જિયોના આ ઑફરની શરૂઆત આજે એટલે કે 12 ઓક્ટોબરથી થઈ ગઈ છે અને 18 ઑકટોબર સુધી મળશે. દિવાળીનો 
 
ધન ધના ઑફરમાં પણ પહેલાની રીતે 48 દિવસો માટે 84 જીબી ડાટા, ફ્રી મેસેજ, જિયો એપનો સબ્સક્રિપશન અને ફ્રી અનલિમિટેડ કૉલિંગ મળશે. આ પ્લાન અને પોસ્ટપેડ બન્ને યૂજર્સ માટે છે. 
 
આ ઑફરથી 12 ઓકટોબર થી 18 ઑકટોબરના વચ્ચે જિયો પ્રાઈમ ગ્રાહકોને 399 રૂપિયાના રિચાર્જ પેક પર 50 રૂપિયાના 8 એટલે કે કુળ 400 રૂપિયાના વાઉચર મળશે. આ વાઉચરને આવતા સમયમાં 309 રૂપિયા કે તેનાથી વધારેના રિચાર્જ કે 91 રૂપિયા કે તેનાથી વધારે ડાટાવાળા રિચાર્જમાં યૂજ કરી શકશે. 
 
ગ્રાહકોને આ વાઉચરનો ઉપયોગ 15 નવંબર પછી કરવું પડશે. જો તમે 309 રૂપિયાના રિચાર્જ કર્યા તો તમને 25 રૂપિયા જ આપવા પડશે બાકીના 50નો એક વાઉચર ઉપયોગ કરી શકશો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments