Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં બંધ થઈ જશે ફેસબુક, ટ્વિટર અને ઈસ્ટાગ્રામ એકાઉંટ ?

Webdunia
બુધવાર, 26 મે 2021 (14:20 IST)
દેશમાં કામ કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ એટલે કે ફેસબુક ટ્વિટર અને ઈસ્ટાગ્રામ સામે મોટી મુસીબત ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશમાં કામ કરી રહેલ બધી સોશિયલ મીડિયા કંપનીઓના કેટલાક નિયમોનુ પાલન કરવાનો આદેશ આપ્યો હતો અને એ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, જે 26 મે ના રોજ પૂરો થઈ રહ્યો છે, પણ અત્યાર સુધી કોઈપણ કંપનીએ આ નિયમોનુ પાલન કર્યુ નથી.  આવામાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શુ 26 મે  પછી ભારતમાં ફેસબુક, ટ્વિટર, ઈસ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ બંધ થઈ જશે..  ?
 
ભારત સરકરના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલયએ 25 ફેબ્રુઆરી 2021 ના રોજ બધા સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવા નિયમોનુ પલાન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં કંપ્લાયંસ અધિકારી, નોડલ અધિકારીઓની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યુ હતુ અને એ બધાના કાર્યક્ષેત્ર ભારતમાં હોવુ જરૂરી રાખવામાં આવ્યુ હતુ. ફરિયાદ સમાધાન, આપત્તિજનક કંટેટ પર નજર, કંપ્લાયંસ રિપોર્ટ અને આપત્તિજનક સામગ્રીને હટાવવાના નિયમ  છે. આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે સોશિયલ મીડિયા કંપનીઓએ પઓતાની વેબસાઈટ કે મોબાઈલ એક પર ફિઝિકલ કૉન્ટેક્સ પર્સનની માહિતી આપવી પડશે. અત્યાર સુધી ફક્ત ક્રૂ નામની કંપનીને છોડીને દરેક અન્ય કંપનીએ તેમાથી કોઈ અધિકારીની નિમણૂક કરી નથી. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments