Festival Posters

4 લાખ રૂપિયા સુધીનો ઈંશ્યોરેંસ ફ્રી કૉલિંગ અને ડાટા વાળ 2 જોરદાર પ્લાન

Webdunia
બુધવાર, 12 મે 2021 (18:52 IST)
ટેલિકૉમ કંપનીઓ સતત તેમના રિચાર્જ પ્લાંસમાં ખા પ્રકારના ફાયદા વધારી રહી છે. તેનો ઉદ્દેશ્ય વધારેથી વધારે નવા ગ્રાહકોને જોડવુ છે. વોડાફોન-આઈડિયા ( હવે Vi) જયાં તેમના રિચાર્જ પ્લાંસમાં ડબલ ડેટા 
ઑફર, બિંજ ઑલ નાઈટ ઑફર (રાત્રે 12 વાગ્યેથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા) અને વીકેંડ ડેટા રોલઓવર જેવા બેનિફિટ આપી રહી છે તેમજ એયરટેલ અને જિયોના પ્લાંસમાં પણ કેટલાક ખાસ 
ફાયદા મળે છે. અમે તમને એયરટેલના 2 એવી રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છે જેમાં તમને 4 લાખ રૂપિયા સુધીલો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. 
 
279 રૂપિયાવાળા પ્લાનમાં 4 લાખનો લાઈફ ઈંશ્યોરેંસ 
એયરટેલના 279 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 4 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. એયરટેલના 279 રૂપિયાવાળા 
પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે . એટલે કે પ્લાનમાં ટોટલ 42 gb ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. સાથે જ 
દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 
 
179 રૂપિયાવાળા પ્લાનમાં 2 લાખનો લાઈફ ઈશ્યોરેંસ 
એયરટેલના 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. પ્લાનની વેલિડીટી 28 દિવસની 
છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે . દરરોજ 300 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બુંદી રાયતા ઉનાળા માટે શ્રેષ્ઠ છે, પાચન સુધારે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, 2 મિનિટમાં કેવી રીતે બનાવશો તે શીખો?

Devi Durga names for baby girl - મા દુર્ગા દ્વારા પ્રેરિત છોકરીઓના નામ

Kids Moral story- પાણીનો સ્વાદ

No Gas Dishes List: ગેસ ખલાસ થઈ ગયો છે ? મિનિટોમાં બની જશે ગેસ વગર આ 50 ડિશ

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમે કેટલા સરસ છો?

ગુજરાતી જોક્સ - કેટલું કમાઉ છું

નિક જોનાસની ધર્મની બહેનનુ 30 વર્ષની વયે નિધન, પ્રિયંકા ચોપડાના સાસ્રિયામા શોક

'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.

ગુજરાતી જોક્સ - ઓ સુંદર સ્ત્રી

આગળનો લેખ
Show comments