Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલંધરમાં કરફ્યું

ભાષા
સોમવાર, 25 મે 2009 (10:22 IST)
જલંધરમાં તણાવ વધ્યા બાદ ગત મધરાતથી કરર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. વિયેનામાં ડેરા પંથના પ્રમુખ પર થયેલા હુમલા બાદ પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

અહીંથી નજીકાના ફગવાડા તથા આદમપુરમાં પથ્થરમારો કરાયો હતો જેમાં બસને નુકશાન થયું હતું. ટોળાએ રાષ્ટ્રીય માર્ગ ઉપર ટ્રાફિક રોકી એક ટ્રકને સળગાવી દીધી હતી. એક બેંકના એટીએમને પણ ટોળાએ તોડી નાંખ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ જલંધર શહેરમાં શાંતિના ઉપાય માટે તંત્ર દ્વારા કરર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ કરી દેવાઇ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Show comments