Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોએ ખોલ્યો નવો મોરચો, બોલ્યા - ગંગામાં ફેંકીશુ મેડલ

Webdunia
મંગળવાર, 30 મે 2023 (18:47 IST)
રેસલિંગ એસોસિએશનના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હવે નવો મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે અમે ગંગા માને પવિત્ર માનીએ છીએ અને ગંગા કિનારે અમારા માટે મેડલ પણ પવિત્ર છે.

<

pic.twitter.com/4LzKaVTYo4

— Bajrang Punia (@BajrangPunia) May 30, 2023 >
મેડલ એ અમારુ જીવન છે, અમારી આત્મા છે. તે ગંગામાં ધોવાઈ જશે પછી અમારા જીવનનો કોઈ અર્થ નહીં રહે. એટલા માટે અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું. આજે સાંજે 6 વાગ્યે, અમે હરિદ્વારમાં ગંગામાં અમારા ચંદ્રકો વહાવી દઈશુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments