Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2021: ક્યારે છે દશેરા ? જાણો તિથિ, મહત્વ અને પૂજાનુ શુભ મુહૂર્ત

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (15:11 IST)
જીતનુ પ્રતિક વિજયાદશમીનો તહેવાર શારદીય નવરાત્રી પૂર્ણ થયા પછી ઉજવાય છે. પુરાણોના મુજબ રાવણ પર ભગવાન શ્રી રામની જીતની ખુશીમાં વિજયાદશમીનો આ તહેવાર ઉજવાય છે.  આ  વર્ષે દશેરાનો તહેવાર 15 ઓક્ટોબર 2021, શુક્રવારે ઉજવાશે. 
 
વિજયા દશમી પૂજા મુહૂર્ત 
 
વિજય મુહૂર્ત - 15 ઓક્ટોબર બપોરે 1.38 થી લઈને 2.24 સુધીનુ રહેશે 
આ દરમિયાન તમે કોઈપણ કાર્ય કરીને તમારી જીતની ખુશી મેળવી શકો છો. 
 
આસો માસ શુક્લ પક્ષ દશમી તિથિ શરૂ - 14 ઓક્ટોબર 2021 સાંજે 6 વાગીને 52 મિનિટથી 
આસો માસ શુક્લ પક્ષ દશમી તિથિ સમાપ્ત - 15 ઓક્ટોબર 2021 સાંજે 6 વાગીને 2 મિનિટ સુધી 
 
દશેરાનુ મહત્વ 
 
આ તહેવાર ભગવાન શ્રી રામની સ્ટોરી કહે છે, જેમણે લંકામાં 9 દિવસ સુધી સતત યુદ્ધ કર્યા બાદ અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.  બીજી બાજુ  આ દિવસે, મા દુર્ગાએ મહિષાસુરનો વધ પણ કર્યો હતો, તેથી તેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે અને દેવી દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે પણ દેવી દુર્ગાની પૂજા કરીને શક્તિનો આહ્વાન કર્યુ હતુ.  ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા, પૂજા માટે મુકેલા કમળના ફૂલોમાંથી એક કમળ ગાયબ થઇ ગયું હતું.
 
જેવુ કે  શ્રી રામને રાજીવનયન એટલે કે કમળ જેવી આંખોવાળા કહેવામાં આવે છે તેથી તેમણે માતાને પોતાની  એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું. જેવા તેઓ પોતની આંખ કાઢવા લાગ્યા કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને વિજયી થવાનુ વરદાન આપ્યુ. એવું માનવામાં આવે છે કે ત્યારપછી ભગવાન રામે દશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો. રાવણ પર ભગવાન રામના અને મહિષાસુર પર માતા દુર્ગાના વિજયનો આ તહેવાર અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીત તરીકે  દેશભરમાં ઉજવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments