Webdunia - Bharat's app for daily news and videos

Install App

હૈદરાબાદમાં વરસાદથી હાહાકાર, રસ્તા પર પૂર, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, 11 લોકોના મોત

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2020 (09:01 IST)
હૈદરાબાદમાં ઋતુની મારથી હાહાકાર મચી ગયો છે. 24 કલાકમાં 20 સેંટીમીટરથી વધુ વરસાદ પછી આખુ શહેર પાણીમાં ડૂબી ગયુ. અનેક સ્થાન પર કાર વહેવા માંડી. અનેક સ્થાન પર મોટરસાઈકલ સાથે માણસો પણ વહેવા માંડ્યા.  હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે એલર્ટ રજુ  કર્યું છે. હૈદરાબાદના ચંદ્રયાનગુટા વિસ્તારમાં વરસાદને કારણે એક બોલ્ડર ઘર પર પડ્યુ પડ્યુ જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
<

Telangana: Various parts of Hyderabad face waterlogging and flooding due to heavy rainfall. Visuals from Purana pul. pic.twitter.com/o0t8dCeO4L

— ANI (@ANI) October 14, 2020 >
વહીવટીતંત્રે લોકોને તેમના ઘરોમાં રહેવા અપીલ કરી છે. સીએમના ચંદ્રશેખર રાવ પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. ચંદ્રાયનગુટ્ટા વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ AIMIM સાંસદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેઓ રાહત કાર્યમાં લાગ્યા. ઘટના સ્થળે વરસાદ થયા બાદ તબાહીનુ નીરીક્ષણ કર્યુ 
<

#WATCH Telangana: Heavy rainfall in Hyderabad triggers waterlogging and flooding in different parts of the city. Visuals from Reddy Colony, Champapet. pic.twitter.com/bOAWmWMPge

— ANI (@ANI) October 14, 2020 >
હૈદરાબાદમાં સૌથી વધુ વરસાદ  LBમા થયો છે.  જયા 24 કલાકમાં 25 સેંટીમીટર વરસાદ નોંધયઓ મુખ્યમંત્રીએ વહીવટીતંત્ર પાસે  પૂરની પરિસ્થિતિ પર રિપોર્ટ માંગી છે. SDRFની ટીમ શહેરમાં ફરી ફરીને લોકોના રેસ્ક્યુ કરવામાં લાગી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments