Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરોડા પાટિયા કેસમાં કોડનાનીની અરજી મંજૂર, અમિત શાહ ગવાહી આપશે

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (10:35 IST)
. ગુજરાતમાં થયેલ નરોડા પાટિયા નરસંહાર મામલે એક વિશેષ કોર્ટે માયા કોડનાનીની અરજી મંજૂર કરી લીધી છે. આ અરજીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને 13 અન્ય પક્ષની તરફથી ગવાહી માટે બોલાવવાની મંજૂરી માગવામાં આવી હતી. 
આ સાક્ષીના માધ્યમથી કોડનાની આ સાબિત કરવાની કોશિશમાં છે કે ઘટનાના સમયે તેઓ ત્યા હાજર નહોતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીબી દેસાઈ કહ્યુ કે સાક્ષીને સુનાવણીના યોગ્ય અને પ્રાસંગિક ચરણો પર સમન રજુ કરવુ જોઈએ. 
 
જો કેટલાક સાક્ષીઓને પરત બોલવવાની શક્યતા હશે તો આગામી ચરણોમાં તેમને ન બોલાવવનો વિકલ્પ પણ છે, પણ તેમા કોઈ આપત્તિ ન આવવા અને બચાવ પક્ષની સાક્ષી સાથે પૂછપરછના આરોપીના અધિકારીને ઓળખતા મારુ માનવુ છે કે સાક્ષી સાથે પૂછપરછ ન તો ખોટુ છે અને ન તો અશક્ય. ઉલ્લેખનીય છે કે 2002માં થયેલ નરોડા પાટિયા રમખાણો મામલે કોડનાનીને 28 વર્ષની સજા થઈ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments