Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 10 ના સ્ટાર ભુવનેશ્વર કુમાર શ્રદ્ધા કપૂરને સૂમસામ દ્વીપ પર લઈ જવા માંગે છે

IPL 10 . ભુવનેશ્વર કુમાર
Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (17:29 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ મતલબ આઈપીએલ 2017 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આજકાલ શાનદાર ફોર્મમાં છે અને આ વર્ષના ટૂર્નામેંટમાં શ્રેષ્ઠ બોલિંગ માટે અપાનારી પર્પલ કૈપના હકદારોની લિસ્ટમાં સૌથી આગળ છે. 
 
આઈપીએલ સ્ટાર ભુવનેશ્વર કુમારનો તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેમને 3 લોકોના નામ પૂછવામાં આવ્યા જેમની સાથે તેઓ કોઈ સુમસામ દ્વીપ પર સમય વિતાવવા માંગશે.... જવાબમાં જે ત્રણ લોકોના નામ તેમને લીધા તેમાથી બે ના નામ સાંભળીને તો નવાઈ ન લાગી કારણ કે ભુવીના કેરિયરને આકાર આપવામાં ટીમ ઈંડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. પણ ભુવનેશ્વરના મોઢેથી નીકળેલ ત્રીજા નામને બધાને આશ્ચર્યમાં નાખી દીધા.  કારણ કે અત્યાર સુધી કોઈને પણ જાણ નહોતી કે તે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના જોરદાન ફેન છે... 
 
જી હા ઉત્તર પ્રદેશના આ યુવક  ભુવનેશ્વર કુમારે ત્રીજુ નામ શ્રદ્ધા કપૂરનુ જ લીધુ. જેની સાથે તે સુમસામ આઈલેંડ પર એકલો સમય વીતાવવા માંગી રહ્યા હતા.. 
 
ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં પણ અગાઉની જેમ પોતાનુ શાનદાર ફોર્મ જાળવી રાખ્યુ છે અને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેચ માટે પાંચ વિકેટ સહિત અત્યાર સુધી કુલ 15 વિકેટ લઈને પર્પલ કૈપની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કે આઈપીએલ 2016માં તેમણે જ પર્પલ કૈપ જીતી હતી. 
 
આઈપીએલ 2017માં ભુવનેશ્વર કુમાર શ્રેષ્ઠ બોલરોને અપાનારી પર્પલ કૈપના હકદારોની લિસ્ટમાં સૌથી આગળ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments