Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gomukhasana- દરરોજ ગોમુખાસન કરવાથી મળશે આ 10 ફાયદા

Webdunia
ગુરુવાર, 30 મે 2024 (12:36 IST)
Gomukhasana Benefits : ગોમુખાસન જેનો મતલબ છી ગાયનુ મોઢુ એક શક્તિ શાળી યોગ આસન છે જે શરીર અને મન બન્નેને લાભ પહોંચાડે છે. આ આસન ખભા, પીઠ અને પગને ખોલવામાં મદદ કરે છે. સાથે જ લવચીક, સંતુલન અને એકાગ્રતાને વધારે છે 
 
ગોમુખાસન કરવાની રીત 
બેસવુ- પગ ફેલાવીને બેસી જાઓ 
જમણા પગને વાળી લો- જમણા પગને વાળી તેને ડાબા ઘૂંટણની ઉપર રાખો. 
બન્ને આથ ઉપર કરો અને તેને પાછળની તરફ વાળો. 
જમણા હાથની આંગળીઓને ને ડાબા હાથની તરફથી જોડવું. 
હવે અંદર શ્વાસ લઈ તમારા શરીરને આરામ આપો. 
ધીમે ધીમે શ્વાસ છોડો અને 30 સેકંડ સુધી આ જ મુદ્રામાં રહેવું. 
બન્ને તરફ કરો- આ અસનને બન્ને બાજુ 2-3 વાર કરવું. 
 
 
ગોમુખાસનના 10 મોટા ફાયદા 
1. ગોમુખાસન ખભા અને પીઠના સ્નાયુઓને ખોલે છે અને તેમને લવચીક બનાવે છે, જેનાથી પીઠનો દુખાવો અને ખભામાં જડતાથી રાહત મળે છે.
2. આ આસનમાં શરીરના વળાંક પેટના અંગોને ઉત્તેજિત કરે છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતથી રાહત આપે છે.
3. ગોમુખાસન રક્ત પરિભ્રમણને સુધારે છે, જે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે અને સ્નાયુઓને પોષણ આપે છે.
 
4.  આ આસન મનને શાંત કરે છે અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે.
5. ગોમુખાસન શરીરને સંતુલિત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
 
6. : આ આસન હિપ ફ્લેક્સર્સ ખોલે છે, જે પગમાં લવચીકતા અને ગતિશીલતા વધારે છે.
 
7.  ગોમુખાસન પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે પીઠના દુખાવામાં રાહત આપે છે અને મુદ્રામાં સુધારો કરે છે.
 
8.  આ આસન ઘૂંટણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે.
 
9. ગોમુખાસન શરીરમાં લવચીકતા લાવે છે, જેના કારણે તમે અન્ય યોગાસનો સરળતાથી કરી શકો છો.
 
10. આ આસન શરીરને મજબૂત અને લવચીક બનાવીને આત્મવિશ્વાસ વધારે છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

વધુ જુઓ..

ધર્મ

હર હર મહાદેવ - આ મંત્ર જાપ કરશો તો શિવજી જલ્દી થશે પ્રસન્ન

આ 4 રાશિના લોકોએ કાળો દોરો ખૂબ સમજી વિચારીને બાંધવો, નહિ તો રીસાઈ જશે નસીબ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

આગળનો લેખ
Show comments