Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી પડતા 5 ના મોત

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (15:36 IST)
Alipur Accident - દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી જવાથી 6ની મોત થઈ છે. આ ઘટના બપોરે 12 વાગીને 42 મિનિટની જણાવાઈ રહી છે. દિલ્હી ફાયર બ્રિગેડના મુજબ દીવાલ અંડર કંસ્ટ્રકશબ હતી. જણાવીઈ કે 5 હજાર ગજના પ્લાટ પર ગોદામ બની રહ્યો હતો. ત્યારે અચાનકથી એક દીવાલ ઢસડવાથી જેમાં 12 થી 15 લોકો દટાઈ ગયા. કેટલાક લોકોને કાઢી લીધુ છે તો 6 ની મોત થઈ જાણાવી રહ્યા છે. 
 
આ અકસ્માત બાદ 14 લોકોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5ના મોત થયા છે, 2 ગંભીર રીતે ઘાયલ છે અને 7ને સામાન્ય ઈજાઓ

<

Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5

— ANI (@ANI) July 15, 2022 >/div>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

આગળનો લેખ
Show comments