Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં લમ્પી વાઇરસથી એક દિવસમાં 100થી વધુ પશુઓનાં મૃત્યુ

Webdunia
રવિવાર, 14 ઑગસ્ટ 2022 (11:10 IST)
ગુજરાતમાં લમ્પી વાઇરસથી શનિવારે વધુ 108 પશુઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 3,268 થયો હતો.
 
ઇન્ડિયન એક્સપ્રેસ સરકારી આંકડાને ટાંકીને લખે છે કે શનિવારે 109 નવાં ગામોમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા છે. જેથી 23 જિલ્લામાં કુલ અસરગ્રસ્ત ગામોની સંખ્યા 3,775 થઈ ગઈ છે.
 
શનિવારે સૌથી વધુ 31 પશુઓનાં મૃત્યુ કચ્છમાં નોંધાયાં હતાં. જ્યારે બનાસકાંઠા અને રાજકોટમાં અનુક્રમે 21 અને 13 મૃત્યુ નોંધાયાં છે.
 
સૌથી વધુ દુધાળાં પશુઓ ધરાવતા જિલ્લામાંના એક બનાસકાંઠામાં સૌથી વધારે 1,078 કેસ, રાજકોટમાં 298, દેવભૂમિ દ્વારકામાં 239 અને પાટણમાં 217 નવા કેસ નોંધાયા છે.
 
સરકાર દ્વારા અત્યાર સુધી 37.25 લાખ પશુઓને રસી આપવામાં આવી છે અને હાલમાં 22,218 ઍક્ટિવ કેસ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments