Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશવર્યા રાય સોશલ મીડિયાથી રહેશે દૂર, પતિ અભિષેકએ લગાવ્યું બેન, કારણ ચોકાવનાર

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
આજકાલ જ્યાં ફિલ્મ ઈંડસ્ટ્રી દરેક નાનુ-મોટું કલાકાર સોશલ મીડિયા પર એક્ટિવ છે ત્યાં અભિષેક બચ્ચનએ તેમની પત્ની એસ્વર્યા રાય બચ્ચનને સોશલ મીડિયા પર આવતવાઅથી ના પાડી દીધી છે અને તેમને સલાહ આપી છે. 
અભિષેકનો આ ફેસલો થોડા ચોકાવનાર છે કારણકે એશવર્યા બેશક સોશલ મીડિયા પર પૂરી રીતે  એક્ટિવ નહી છે પણ જ્યારે પણ તેમના કોઈ ઈવેંટ કે ફિલ્મની વાત આવે છે તો એ સોશલ મીડિયા પર જરૂર એક્ટિવ થઈ જાય છે. પણ આ સમયે એશએ ટિવટર અને ફેસબુલથી સંકળાયેલો ફેસલો કર્યા તો અભિષેકએ તેમને રોકી દીધું. 
 
એક વેબસાઈટ મુજબ એશવર્યા તેમની ફિલ્મોના પ્રમોશન અને ફેંસથી સંકળાયેલા રહેવા માટે સોશલ મીડિયા પર આવવા ઈચ્છે છે. પણ અભિષેક એ એશથી કીધું  કે એ શોશલ મીડિયા ના કોઈ પણ પ્લેટફાર્મથી સંકળાવતા પહેલા બે વાર વિચારી લો. એવું અભિષેક તે માટે કીધું કારણકે ઘણી વાર સોશલ મીડિયા પર એકટરનો મજાક ઉડાવતા ભદ્દા કમેંટ કરે છે. પોતે અભિષેક પણ તેના ઘણી વાર શિકાર થઈ ચૂકયા છે. એવામાં એ નહી ઈચ્છતા કે તેમની પત્નીને પણ તેનાથી જૂઝવું પડે. 
 
ત્યાં એશ્વર્યાએ ફિલ્મફેયરના સાથે એક ઈંટરવ્યૂહમાં થોડા સમયે પહેલા કહ્યું હતું કે એ ટિવટર પર તેમના પતિ અને સસુર અમિતાભ બચ્ચનના કારણે નહી આવી કારણકે તેણે ડર હતું કે ત્રણે એક ઈંડસ્ટૃઈમાં છે અને એ લઈને લોકો તેમને ટારગેટ કરી શકે છે. 
 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments