Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત ?

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (17:31 IST)
ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત- 60 દિવસની અંદર, ત્રીજો ખાલિસ્તાન સમર્થક આતંકવાદી મૃત્યુ પામ્યો છે, જેમાં હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારનો સમાવેશ થાય છે. તેમના મૃત્યુ બાદ ગુરપતવંત સિંહ પન્નુ 3 અઠવાડિયા સુધી છુપાયા હતા.
 
ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર છે. ' સમાચારની પુષ્ટિની રાહ જોવાઈ રહી છે પરંતુ તેમના મૃત્યુના સમાચાર ટ્વિટર પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે.
 
વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ઈશારે પંજાબમાં આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. 29 એપ્રિલ 2022 ના રોજ, તેમણે 'ખાલિસ્તાન સ્થાપના દિવસ' ઉજવવાની જાહેરાત કરી હતી. તેના વિરોધમાં પટિયાલામાં એક સંગઠને ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ કાઢી હતી.
ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત ?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments