Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગર અટેક - એયરપોર્ટ પાસે BSFની 182 મી બટાલિયન કૈપ પર આતંકી હુમલો, થોડી જ વારમાં હાઈલેવલ મીટિંગ

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (10:24 IST)
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એયરપોર્ટની પાસે બીએસએફની 182વી બટાલિયન પર આત્મઘાતી આતંકી હુમલો થયો છે. આ હુમલામાં  બીએસએફના ત્રણ અને પોલીસનો એક જવાન ઘાયલ છે. બીજી બાજુ બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાને જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ વહેલી સવારે 4.30 વાગ્યે લગભગ બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. 
 
આતંકવાદીઓએ વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકવાદી ગતિવિધિની જાણ થતા જ જવાનોએ ફાયરિંગ કર્યુ. બીએસએફ જવાનોએ મોરચાને સંપૂર્ણ રીતે સાચવી રાખ્યો છે. હાલ મુઠભેડ ચાલુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments