Webdunia - Bharat's app for daily news and videos

Install App

BMC: અઢી અઢી વર્ષ માટે બને શિવસેના-BJP ના મેયર - RSS વિચારક એમજી વૈદ્ય

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (11:19 IST)
મુંબઇમાં બીએમસી ચૂંટણીના ખંડિત લોક ચુકાદા બાદ જારી ગતિરોધ વચ્ચે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. સંઘના વિચારક એમ.જી.વૈદ્યએ કહ્યુ છે કે રાજયમાં ગઠબંધન સરકાર ચલાવનાર ભાજપ અને શિવસેનાને અઢી-અઢી વર્ષ માટે મેયરપદ રાખવુ જોઇએ.  તેમણે કહ્યુ છે કે બીએમસીમાં સૌથી મોટો પક્ષ હોવાના નાતે શિવસેનાને મેયરનું પદ પહેલા મળવુ જોઇએ.
 
એવી અટકળો હતી કે શિવસેના કોંગ્રેસનું સમર્થન લઈ શકે છે પરંતુ સોમવારે કોંગ્રેસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાનું સમર્થન કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. બીએમસી ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જો કે શિનસેના સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, પરંતુ બીજા નંબર પર રહેલી બીજેપી પણ સીટો મામલે શિવસેનાની ખૂબ જ નજીક જ છે. 227 સીટોવાળી બીએમસીમાં શિવસેનાને 84, બીજેપીને 82, એનસીપીને 7 અને એમએનએસને 7 સીટો મળી છે.બહુમતનો આંકડો 114 હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments