Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
આદુનો રસ લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ પર આજે કરો આ ઉપાયો, ભગવાન નારાયણની કૃપાથી બની જશે બગડેલા કામ

Rama Ekadashi 2024 - રમા એકાદશીનું મહત્વ અને રમા એકાદશી વ્રતકથા

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

આગળનો લેખ
Show comments