Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો, એર ક્વોલીટી ઇન્ડેક્સ 300ને પાર

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (12:47 IST)
અમદાવાદમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેમાં અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 300ને પાર થયુ છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં 303 AQI સાથે નવરંગપુરામાં 226, પીરાણા 211 AQI થયો છે.ચાંદખેડામાં 189, બોપલમાં 108 AQI સાથે સેટેલાઇટમાં 109, એરપોર્ટમાં 107 AQI છે.

દિવાળીમાં ફટાકડા, ધૂંધળા વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યુ છે. શ્વાસના દર્દી, નાના બાળકો, વડીલોને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પ્રદૂષણ જવાબદાર છે તે તબીબો જણાવી રહ્યાં છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments