Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણે , છોકરાઓએ જનેઉ પહેરવા જોઈએ , તેનાથી થાય છે સ્વાસ્થય લાભ

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (16:53 IST)
હિંદુ ધર્મમાં 16 સંસ્કારને ખૂબ મહત્વપૂર્ણ ગણયા છે . તે સંસ્કારોમાં એક છે જએનેઉ સંસ્કાર. શું તમે જાણો છો કે આ પરંપરાના માત્ર ધાર્મિક રીતે જ નહી પણ વૈજ્ઞાનિક રીતે પણ બહુ મહત્વ છે. સાધારણ ભાષામાં જનેઉ એક એવી પરંપરા છે. જે પછી કોઈ પણ પુરૂષ પારંપરિક રીતે પૂજા કે ધાર્મિક કામમા ભાગ લઈ શકે છે. પ્રાચીન કાળમાં જનેઉ પહેરયા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાના અધિકાર મળતું હતું. જનેઉને ઉપવીત , વ્રતબન્ધ , મોનીબન્ધ અને બ્રહ્મસૂત્ર પણ કહે છે. વેદોમાં પણ જનેઉ ધારણ કરવાની સલાહ આપી છે. તેને ઉપનયન સંસ્કાર કહે છે. ઉપનયનનો અર્થ છે કે પાસ કે નજીક લઈ જવું. અહીં પાસ લઈ જવાનું અર્થ છે બ્રહ્મ કે ઈશ્વર અને જ્ઞાન પાસે લઈ જવું. 
ધાર્મિક કારણ 
જનેઉ શું છે. તમને જોયું હશે કે બહુ ઘણા લોકો ખભાથી ડાબાથી જમણા બાજુ તરફ એક કાચો દોરો લપટ્યું રહે છે. તે દોરાને જનેઉ કહે છે. જનેઉના ત્રણ દોરાના એક સૂત્ર હોય છે. તેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવીત કહેવાય છે. આ સૂતરથી બનેલું પવિત્ર દોરો હોય છે. જેને માણસ જમણા ખભાના ઉપર અને ડાબા બાજુના નેચે પહેરે છે. એટલે કે તેને ગળામાં આ રીતે નખાય છે કે તે જમના ખભાના ઉપર રહે. 
 
ત્રણ સૂત્ર શા માટે- જનેઉમાં મુખ્યરૂપથી ત્રણ સૂત્ર હોય છે. દરેક સૂત્રમાં ત્રન દોરા હોય છે . પહેલો દોરા તેમાં ઉપસ્થિત સૂત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા , વિષ્ણુ અને મહેશના ચરણોને જણાવ્યા છે. પાંચમો અ ત્રણ આશ્રમનો પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવીતને ઉતારી નાખે છે. 
નવ તાર- યજ્ઞોપવીતના એક-એક તારમાં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે કુળ તારની સંખ્યા નવ હોય છે. આ નવ દોરા એક મુખ , બે નાક , બે આંખ, બે કાન, મળ અને મૂત્રના બે બારણા આ બધાને વિકાર રહિત રાખવા માટે હોય છે. 
 
આ પાંચ  ગાંઠ લગાવી જાય છે જ એ બ્રહ્મ , ધર્મ , અર્ધ , કામ અને મોક્ષનો પ્રતીક છે. આ પાંચ જ્ઞાનેન્દ્રી અને પંચ કર્મને પણ જણાવે છે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments