Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારદાબેન હોસ્પિટલ, બાળકને દવાની જગ્યાએ ફીનાઇલ પીવડાવ્યાનો આક્ષેપ

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2023 (11:10 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીને ભગવાનના ભરોસે છે. 
 
 સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે.  શારદાબેન હોસ્પિટલમાં દાખલ નાના બાળકને દવાની જગ્યાએ ફીનાઇલ પીવડાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઇ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આજે શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આ ગંભીર ઘટનાની નોંધ લઇ અને તપાસ કરવા માટે માંગ કરી હતી.
 
1 માસના બાળકને તાવ અને ઉલટીઓ થયા બાદ સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે સોમવારે સવારે ડોક્ટરે તપાસ બાદ દવા લખી આપી હતી. બાળકની માતાએ નર્સ પાસેથી તે દવા લઇને પાંચ એમ.એલનો ડોઝ આપ્યા બાદ બાળકની તબિયત લથડી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments