Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધના આ બે 2 ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, દૂર થશે ગરીબી

Webdunia
સોમવાર, 14 મે 2018 (08:49 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરમાં સ્થાઈ નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધથી સંકળાયેલો એવા જ ઉપાય જણાવી રહ્યા છે જ્યારે પછી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેનો સ્થાઈ નિવાસની શકયતાઓ વધી જાય છે. 
- જ્યારે પણ સમયે મળે ઘરમાં કાચુ દૂધ લાવીને રાખી લો. સૂર્યાસ્તના સમયે આ દૂધમાં થોડું ગંગાજળ અને મધ મિક્સ કરો. 
 
- આ મિશ્રણના સાફ વાસણમાં બે ભાગ કરી લો. 
 
- પહેલાભાગથી સ્નાન કરવું. બીજા ભાગના મિશ્રણથી ઘરના ધાબાથી મુખ્ય બારણા સુધી છાંટા મારવા. 
 
- મુખ્ય બારણાના બહાર વધેલા મિશ્રણની ધારા પાડી નાખવી. થોડા દિવસ સુધી આવું કરશો તો ઘરથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે એક તાંબામા લોટામાં  કાચું દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખી પીપળના ઝાડની જળમાં ચઢાવો. 
 
- ત્યારબાદ પીપળના ઝાડની 7 પરિક્રમા કરી અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક પરેશાની દૂર કરવાની પ્રાર્થના કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments