Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાયપુરના સ્ટીલ પ્લાંટમાં હવા ભરતા સમયે દુર્ઘટના - બ્લાસ્ટથી 5 ફુટ ઉપર ઉછળ્યા મજૂર

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (14:43 IST)
રાયપુરના સિલતરા વિસ્તારમાં ગુરૂવારે એક દુર્ઘટનામા બે ની મોત થઈ ગઈ. દુર્ઘટના બુલડોઝરના ટાયર ફાટવાથી થયો. દુર્ઘટનામાં મરેલા બન્ને લોકો મધ્ય પ્રદેશના સતના જિલ્લાના રહેવાસી હતા. 
 
દુર્ઘટનામાં રાજપાલ અને પ્રાંજલ ટાયરમાં હવા ભરી રહ્યા હતા એક કર્મચારી હવા ભરી રહ્યો હતો બીજા તેનો પ્રેશરને જોઈ રહ્યો હતો. પણ બન્નેને ખબર જ નહી પડી કે પ્રેશર ક્યારે બગડ્યો અને ટાયર ફાટી ગયો અને બન્ને 5 ફુટ ઉપર ઉછળી ગયા. 
 
દુર્ઘટનાની તપાસ સિલતરા ચોકીની પોલીસ કરી રહી છે. દુર્ઘટનાની ભયાનકતા પ્લાંટમાં લાગેલા CCTV કેમરાથી ખબર પડી. જેમાં મજૂરના હાથના ચીથડા ઉડતા નજર આવ્યા. 
 
ટાયરથી અથડાવવાથી બન્નેનો માથુ ફાટી ગયો ખૂબ લોહી વહેરા બન્નેની સ્થળે જ મોત થઈ ગઈ. આસપાસ વધુ પણ કર્મચારી હતા ધમાકાના કારણે તે ભાગીને તેમણે પોતાનો જીવ બચાવ્યો. રાજપાલ અને પ્રાંજલને બચવાનો અવસર નહી મળ્ય્યો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments