Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈના મુસાફરોની વધી શકે છે મુશ્કેલીઓ, બેસ્ટની તરફથી 400 બસોને બંધ કરવાનો નિર્ણય

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (15:25 IST)
મુંબઈમાં બસોમાં મુસાફરી કરનારાઓને આવનારા દિવસોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  મુંબઈના શહેરી પરિવહન નિકાય, મુમ્બઈ ઈલેક્ટ્રિક સપ્લાય એંડ ટ્રાંસપોર્ટ( BEST)એ લગભગ 400 બસોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બસોમાં આગ લાગવાની ઘટનાઓ પછી લેવામાં આવ્યો.  BEST ની તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે એક મહિનાની અંદર બસોમાં આગ લાગવાની ઘટનાઓ પછી તે ભાડેથી લેવામાં આવેલી 400 બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
 બેસ્ટની એક બસ અંધેરી વિસ્તારમાં બુધવારે સાંજે આગ લાગવાથી સંપૂર્ણ્ણ રૂપે બળીને ખાખ થઈ  ગઈ.  જો કે આ ઘટનામા કોઈ ઘાયલ થયુ નથી. ઓઈએમ (મૂલ નિર્માતા) અને ઓપરેટર તેમા જરૂરી સુધાર કરતા નથી અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાનો વિશ્વાસ નથી આપતા ત્યા સુધી 
BEST ની બધી 400 બસોને રસ્તા પરથી હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ પહેલા 3  વાર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. 25 જાન્યુઆરીને મુંબઈના બાદ્રા વિસ્તારમાં BEST ની એક બસમાં આગ લાગી ગઈ હતી.  

<

In view of recent incidents of fire in TATA CNG buses operated by M/S Mateshwari Urban Transport Ltd BEST has decided to take all these 400 buses off road till the OEM & operator take necessary corrective measures to ensure that such incidents will not happen in future. (1/2)

— BEST Bus Transport (@myBESTBus) February 22, 2023 >
 
 
 
બેસ્ટ વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે પરંતુ તે જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે તેની સાથે સમાધાન કરી શકીએ નહીં. આ કારણે સમયપત્રકમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments